ઉત્તરાખંડની લાયસન્સિંગ ઓથોરિટીએ પતંજલિ ગ્રૂપના 14 ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.
RBIએ મોટા cyber attackને લઇને જાહેર કર્યું એલર્ટ...ખેડૂતો પાસેથી તુવેર, મસૂરની દાળ ખરીદશે સરકાર..માર્ચના છેલ્લા 10માંથી 5 દિવસ બંધ રહેશે બેંક
RBIએ મોટા cyber attackને લઇને જાહેર કર્યું એલર્ટ...ખેડૂતો પાસેથી તુવેર, મસૂરની દાળ ખરીદશે સરકાર..માર્ચના છેલ્લા 10માંથી 5 દિવસ બંધ રહેશે બેંક
બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ અને પેટીએમની પેરન્ટ કંપની One 97 Communicationsના શેરમાં 28 ફેબ્રુઆરીએ મહત્ત્વની હિલચાલ થઈ હતી.
બાબા રામદેવની પતંજલિ ફૂડ્સે મિનિમમ શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવા માટે 7 ટકા હિસ્સો વેચ્યો છે. આ હિસ્સો વેચવા માટે કંપનીએ Rs. 1,000ની ફ્લોર પ્રાઈસ નક્કી કરી હતી.